Gulzar-E-Wajeeh Trust Has Provided 20KG Wheat to Each Needed People in Himatnagar

ગુલઝારે વાજિહ ટ્રસ્ટ , હઝરત ઝાહિદ હુસૈન અલવી યુલ હુસેની ની આણેવાની માં હિંમતનગર મુકામે પવિત્ર રમઝાન માસ આવતો હોવાથી નેકી નું કામ કરવા ગરીબો, મિસ્કીન, નિરાધાર ને મદદ કરવા ના હેતુ થી ૨૦ કિલો ધેઉં ની બોરી ૧ ઘરમાં આપી ટોટલ ૭૫૮૦ કિલો ધેઉંં વેચી સેવાનું કામ કર્યું. ટ્રસ્ટ ધ્વારા ‌કોઇપણ જાતિ ભેદભાવ કર્યા વગર જરુરીયાત લોકો માતે કામ કરવમા આવ્યુ છે.

Please check the images below:

In The Name of Allah Serve Humanity